અંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કોંગ્રેસના આક્ષેપ !
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે
ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છુટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આરોપ બાદ કોંગ્રેસ અદાણી અને ભારત સરકાર પર આક્ષેપ કરી હર્યું છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે ભાજપ અને RSSની તુલના ઝેરી સાપ સાથે કરી હતી. સાંગલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું- ભારતમાં જો
ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો
ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બન્યા છે,ત્યારે પોલીસ દ્વારા જાગૃત નાગરિકોને નજરકેદ કરવામાં આવ્યા છે,