ભરૂચ: વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત, સ્થાનિકોમાં રોષ
ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.
ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.
વડોદરા શહેરને શાંઘાઈ બનાવવાના મોટા દાવાઓ વચ્ચે કહેવાતા સ્માર્ટ સિટીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય કિન્નાખોરી રાખવાના અક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યાની ફરિયાદોના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,