સુરત:મનપાની ગંભીર બેદરકારી,ડ્રેનેજનું ઢાંકણ પડતા પાંચ વર્ષીય બાળકીનું કરૂણ મોત
અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી
અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી
ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા
અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
ખુદ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મનસુખ વસાવાએ પોતાનો રોષ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો.....
શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો.
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી જતા સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો
ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા