અમરેલી:બાબરા ખાતે તાપડીયા આશ્રમમાં સંતવાણી કાર્યક્રમમાં કલાકારો પર થયો રૂપિયાનો વરસાદ
તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું
તાપડીયા આશ્રમમાં રામકથાના આયોજન દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગ નિમિત્તે સંતવાણીના ધર્મભીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું
2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 58 વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી જ્યારે બીજા અકસ્માતમાં 25 વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલનું ગંભીર ઇજાના પગલાં મોત નિપજ્યાં છે
માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો,અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
CJI ડી વાય ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન રામ મંદિર, સમલૈંગિક લગ્ન, આર્ટિકલ 370ની માંગ પર લાંબી સુનાવણી, ઈલેક્ટોરલ બોન્ડ નાબૂદ કર્યા આ સિવાય તેમણે મહત્વના ચુકાદા આપ્યા હતા.
પોલીસના જવાનોએ તેઓને વાહન હટાવી લેવાનું કહેતા પોલીસ સાથે તેઓ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જેના પગલે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.