અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી રૂ. 1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ 6 મહિના પહેલા નોંધાઈ હતી
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નજીક બહુમાળી ઇમારત જોખમી બની જતા રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ
ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો
ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત સાથે અંદાજે 5 ફૂટ લાંબા સાપનું સલામત રીતે રેસક્યું કર્યું
મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે
સુરત શહેરનું હાલ દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.
ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે