ગીર સોમનાથ : ભાચા ગામમાં શાહી નદીનો પુલ ધોવાણથી લોકોની મુશ્કેલી વધી,ટ્યુબ અને દોરડાના સહારે નદી પાર કરતા લોકો
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
આ મંદિરનું નામ ઋણ મોચન હનુમાનજી એ માટે પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથે ગમે તેનું ઋણ હોઈ અને એ વ્યક્તિ પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે તો તેના માથેથી ઋણ ઉતરી જાય છે..
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું
રાજેશ વસાવાએ પશુપાલન વ્યવસાયને પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક વિકાસનું આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને લોકોને પ્રેરક સંદેશો પહોંચાડ્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું..
શ્વાનને ભોજન પૂરું પાડવું તે કોઈ ગુનો નથી. છતાં શ્વાનને મદદરૂપ બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક સંવેદનશીલ ઘટના સુરતમાં બની