Connect Gujarat

You Searched For "Cremation"

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી...

17 Jan 2024 11:58 AM GMT
નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક

5 Jan 2024 9:12 AM GMT
હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી.

Vijayakanth: ચાહકોએ અશ્રુભીની આંખો સાથે વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી, કેપ્ટન તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા.

29 Dec 2023 11:49 AM GMT
તેના ફેવરિટ સ્ટારના નિધનથી સમગ્ર સાઉથ સિનેમા શોકમાં ગરકાવ છે. મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે.

સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દિવડા પ્રગટાવી કરે છે આરતી

12 Nov 2023 8:52 AM GMT
વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભરૂચ: કિન્નર સમાજે મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા તંત્ર પાસે જગ્યાની કરી માંગ,કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

2 Feb 2023 9:38 AM GMT
ભરૂચ જિલ્લા કિન્નર સમાજ દ્વારા કબ્રસ્તાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

પંચમહાભૂતમાં વિલીન થયા મુલાયમસિંહ,પુત્ર અખિલેશ યાદવે આપી મુખાગ્નિ

11 Oct 2022 11:22 AM GMT
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.

ભરૂચ : મંગણાદ ગામે સ્મશાન ચોફેર ઢાઢર નદીના પાણી ભરાતા રોડની સાઈડમાં જ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવા પડ્યા

16 July 2022 9:56 AM GMT
સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા.

ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર

29 Nov 2021 9:09 AM GMT
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી.