ભરૂચ અગ્નિસંસ્કાર માટે પણ અગ્નિ પરીક્ષા..! : ભરૂચના શાંતિવન સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતા હોવાથી મૃતકોના સ્વજનોને હાલાકી... શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 જ ચિતા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોને રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા કાંઠે સ્મશાન તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને હાલાકી... નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં આવેલા સ્મશાનો નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં તૂટી જતા અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 17 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પંજારોલી ગામે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ખાનગી કંપનીને ફાળવી દેવાતા અનેક તર્ક વિતર્ક હાસોટમાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર 219 વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી. By Connect Gujarat 05 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન Vijayakanth: ચાહકોએ અશ્રુભીની આંખો સાથે વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી, કેપ્ટન તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા. તેના ફેવરિટ સ્ટારના નિધનથી સમગ્ર સાઉથ સિનેમા શોકમાં ગરકાવ છે. મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દિવડા પ્રગટાવી કરે છે આરતી વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી. By Connect Gujarat 12 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કિન્નર સમાજે મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરવા તંત્ર પાસે જગ્યાની કરી માંગ,કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર ભરૂચ જિલ્લા કિન્નર સમાજ દ્વારા કબ્રસ્તાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પંચમહાભૂતમાં વિલીન થયા મુલાયમસિંહ,પુત્ર અખિલેશ યાદવે આપી મુખાગ્નિ સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મંગણાદ ગામે સ્મશાન ચોફેર ઢાઢર નદીના પાણી ભરાતા રોડની સાઈડમાં જ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવા પડ્યા સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા. By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગી,વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી. By Connect Gujarat 29 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn