દાહોદ : કોરોનાકાળમાં છટણી થઈ, તો 500 રત્નકલાકારોએ હાર્યા વિના પોતાનું જ કારખાનું ખોલી દીધું
દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે.
દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે.
દાહોદ જિલ્લાના રતલામ-મુંબઈ વચ્ચે માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓવરહેડ વીજ વાયરો પણ તુટી ગયા છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી ગામની પ્રાથમિક શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો રૂપિયા 1.32 લાખની કિંમતનો જથ્થો તેમજ પીક વાહન મળી અંદાજે રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી..
કુકડાચોક ખાતે બે દિવસ પહેલા યુવકની હત્યાના મામલો નોકરી શોધવા નીકળેલ સામાન્ય માણસ કીલર બન્યો યુવકની હત્યા કરવા 10 લાખ રૂપિયાની સોપારી અપાઈ