ટેકનોલોજી કાનમાં ઈયરફોન ફાટવાને કારણે મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી, સુરક્ષિત રહેવા માટે આ સલાહનું પાલન કરો વાયરલેસ ઇયરફોન આજકાલ દરેકના કાનમાં જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે સ્ટાઇલિશ હોવા ઉપરાંત, તેઓ તમારા માટે ખૂબ અનુકૂળ પણ છે, By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાયા, પાક નુકશાની સામે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ખેતી-પાકને થયેલ નુકશાની સામે ખેડૂતોની “કિસાન સહાય રેલી” નીકળી, આર્થિક પેકેજ જાહેર કરવા માંગ સુરેન્દ્રનગ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોએ મુરજાઈ ગયેલા પાકને સાથે રાખી થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોચાડવા કિસાન સહાય રેલી યોજી હતી. By Connect Gujarat Desk 04 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઓફિસમાં નહીં બેસી અસરગ્રસ્ત પાણેથા-ઇન્દોરમાં સર્વે કરવા ખેતીવાડી અધિકારીઓને સાંસદનું સૂચન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે, By Connect Gujarat Desk 03 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના કાંઠા વિસ્તારના ગામોમાં ઢાઢર નદીના પાણીએ વેર્યો વિનાશ, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન.. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી-ઉમરવાડા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat 09 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn