ગુજરાતસાબરકાંઠા : હિંમતનગર નજીક નવા ઓવરબ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું મોટું ગાબડું, લોકો માટે કાયમી જોખમ : સ્થાનિક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમાં ગાબડા પડ્યા છે. By Connect Gujarat 18 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : કાલિયાવાડીમાં એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરી ધરાશાયી થતાં વાહનોને નુકશાન, મોટી જાનહાનિ ટળી... કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું. By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસજો તમને પણ છે સતત ACમાં રહેવાની આદત, તો એલર્ટ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી:કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોને આવ્યો રડવાનો વારો કમોસમી વરસાદમાં મગ,તલ,બાજરી અને ઘાસચારા સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોને પરસેવાની કમાણી કમોસમી વરસાદે છીનવી લીધી છે. By Connect Gujarat 05 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો By Connect Gujarat 02 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: કમોસમી વરસાદે કહેર વરસાવ્યો, ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકમોસમી “માવઠું” : પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત, તો ખેડૂતોના પાકને પણ નુકશાન થયું હોવાની ભીતિ... હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો કરી રહ્યા છે “નષ્ટ”, કારણ જાણી ચોંકી ઊઠશો..! છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે. By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn