અંકલેશ્વર : બોરભાઠા બેટ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
એવું કહેવાય છે કે શનિવારે સાંજે જ્યારે કેટલાક રાહદારીઓ ફરીદાબાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને દુર્ગંધ આવી.
અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા
હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે.બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.