અરવલ્લીમાં રવિ સિઝનના તૈયાર પાકને વન્ય પ્રાણીઓએ દાટ વાળી દેતા ખેડૂતોએ સરકાર પાસે પાક રક્ષણની માંગ કરી
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે.