અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું
ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.