ભરૂચભરુચ: જૂની પાંજરાપોળ થી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું.... By Connect Gujarat Desk 11 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 31 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મકતમપુરના પ્રવેશ દ્વારથી નવા રોડના કામનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત મકતમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડના ખર્ચે રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ટાંકલ ગામે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા... સી.આર.પાટીલ સહિત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 21 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું... મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 15 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું... ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત સુવિધા સભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ, મોદીએ કહ્યું જૂની વાતો યાદ આવે છે.. વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. By Connect Gujarat 18 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યું કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પહોચી ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું, By Connect Gujarat 09 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn