વડોદરાવડોદરાના રામભક્તે બનાવી પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી, અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં કરાશે પ્રજ્જ્વલિત અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા... હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે, By Connect Gujarat 22 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનહવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ... સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 01 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆ મુસ્લિમ ભક્તે તિરુપતિ બાલાજી મંદિરમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું,વાંચો વધુ એક મુસ્લિમ શ્રદ્ધાળુએ તિરુપતિ બાલાજીના મંદિરમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અબ્દુલ ગની અને નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ચેક અર્પણ કર્યો By Connect Gujarat 21 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : બિલી વૃક્ષના લાકડામાંથી શિવભક્તે કર્યું અનોખા શિવલિંગનું નિર્માણ, સમગ્ર રાજ્યની કરશે પરિક્રમા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે. By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને, લીધા આશીર્વાદ By Connect Gujarat 30 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે વિશેષતા ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી,ભગવાનને આવકારવા ભક્તો આતુર, મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ By Connect Gujarat 30 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : 2 વર્ષ બાદ સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે... સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 15 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું... President Ramnath Kovinde along with his family offered Adi Jyotirlinga Somnath Mahadev ... By Connect Gujarat 11 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn