વડોદરાના રામભક્તે બનાવી પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી, અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં કરાશે પ્રજ્જ્વલિત
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે