Connect Gujarat

You Searched For "devotee"

હોળાષ્ટકમાં શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી? વાંચો

13 March 2024 8:47 AM GMT
ફાગણ મહિનામાં હોળીનો તહેવાર વધુ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

વડોદરાના રામભક્તે બનાવી પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી, અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં કરાશે પ્રજ્જ્વલિત

30 Dec 2023 12:05 PM GMT
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે

ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા...

22 Sep 2023 6:51 AM GMT
હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે,

હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...

1 Feb 2023 12:39 PM GMT
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ મુસ્લિમ ભક્તે તિરુપતિ બાલાજી મંદિરમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું,વાંચો વધુ

21 Sep 2022 12:53 PM GMT
એક મુસ્લિમ શ્રદ્ધાળુએ તિરુપતિ બાલાજીના મંદિરમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અબ્દુલ ગની અને નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ચેક અર્પણ...

ભાવનગર : બિલી વૃક્ષના લાકડામાંથી શિવભક્તે કર્યું અનોખા શિવલિંગનું નિર્માણ, સમગ્ર રાજ્યની કરશે પરિક્રમા

3 Aug 2022 9:19 AM GMT
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે.

અમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને, લીધા આશીર્વાદ

30 Jun 2022 2:11 PM GMT
વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાના આગલા દિવસે વિપક્ષના આગેવાનો રથ પૂજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ ટાઉન હોલથી પગપાળા કોંગ્રેસના આગેવાનો...

અમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે વિશેષતા

30 Jun 2022 1:10 PM GMT
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી,ભગવાનને આવકારવા ભક્તો આતુર, મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ

બોટાદ : 2 વર્ષ બાદ સાળંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે...

15 April 2022 9:15 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

નર્મદા : ચૈત્રી નવરાત્રીમાં આ મંદિરમાં આવેલ કૂવાનું પાણી પીવાથી મનોકામના થાય છે પૂર્ણ,જુઓ શું છે મહત્વ

5 April 2022 6:56 AM GMT
રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

બોટાદ : સાળંગપુરમાં ઉજવાયો અતિભવ્ય રંગોત્સવ, 3 હજાર કિલો રંગથી પરિસરનું આકાશ રંગબેરંગી થયું...

18 March 2022 9:25 AM GMT
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં...