જુનાગઢ : લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓને નહીં રહે કોઈ સમસ્યા, કલેક્ટરે બેઠક યોજી 13 સમિતિની રચના કરી…
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
જૈનાચાર્ય ભરૂચ તીર્થોદ્ધારક પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજીએ સમસ્ત દેશોમાં ભ્રમણ કરી નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની આહલેક જગાવી હતી.
સિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.
"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે