Connect Gujarat

You Searched For "dilapidated roads"

ભરૂચ : રાજપારડી-નેત્રંગ માર્ગ બન્યો અતિ’ બિસ્માર, નવા માલજીપુરાના ગ્રામજનોએ કર્યું રસ્તા રોકો આંદોલન...

22 Nov 2023 11:50 AM GMT
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.

ભરુચ:ચોમાસાની સિઝનમાં પૂર અને વરસાદને પગલે ધોવાઈ ગયેલા માર્ગોનું પેચવર્ક હાથ ધરાયું

26 Oct 2023 11:15 AM GMT
ચોમાસામાં બિસ્માર બનેલ ભરુચ જિલ્લાના માર્ગનું તકલાદી પેચવર્ક કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

ભરૂચ : નેત્રંગ પંથકના અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...

19 Oct 2023 11:47 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચના આ માર્ગ પરથી પસાર થતાં પહેલા વાહનચાલકો વિચારજો, નહિતર વેઠવી પડશે હાલાકી..!

18 Oct 2023 1:10 PM GMT
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા, શુકલતીર્થ, કડોદ, મંગલેશ્વર, અંગારેશ્વર અને ઝનોર સહિત 20થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી નવો નહીં...

ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,ચક્કાજામનો કરવામાં આવ્યો પ્રયાસ

17 Oct 2023 9:59 AM GMT
માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ...

અંકલેશ્વર:બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અધિકારી ન મળતા આક્રોશ ઠાલવ્યો

25 Sep 2023 8:09 AM GMT
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો...

ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં

4 Aug 2023 6:18 AM GMT
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો

અમદાવાદ : M-45 ગ્રેડના બદલે M-25 ગ્રેડની કોંક્રેટ વપરાતા હાટકેશ્વર બ્રિજ બિસ્માર, AMC કમિશનરે કર્યું સ્થળ નિરીક્ષણ

28 Feb 2023 12:14 PM GMT
અમદાવાદના હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી...

ભરૂચ : ઝઘડીયાના રતનપુર બાવાગોર દરગાહ સુધીના અત્યંત બિસ્માર માર્ગથી લોકોને ભારે હાલાકી...

27 Jan 2023 11:28 AM GMT
ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી બાવાગોર દરગાહ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ : જંબુસરથી કાવી રોડની દયનિય હાલત, વધતાં માર્ગ અકસ્માતના પગલે વાહનચાલકોમાં રોષ...

13 Jan 2023 10:31 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન કાવી રોડની બિસ્માર હાલત બનતા વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

ભાવનગર: ગારિયાધારના સુરનગર ગામના લોકોએકર્યું રસ્તા રોકો આંદોલન, બિસ્માર માર્ગના સમારકામની માંગ

12 Oct 2022 1:18 PM GMT
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલું છે ગામ સુરનગર ગામના લોકો બિસ્માર માર્ગના કારણે પરેશાન

ભરૂચ : નવરાત્રી અને ઇદે-મિલાદ પૂર્વે બિસ્માર માર્ગોના સમારકામ સહિતની માંગોને લઈ વિપક્ષનું પાલિકાને આવેદન

24 Sep 2022 12:05 PM GMT
નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે...