જૂનાગઢ : કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર,સ્થાનિકો સહિત ખેડૂતોમાં ઉગ્ર રોષ
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી તો બિસ્માર માર્ગોના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી
બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.