અમરેલી: મગફળીના પાકમાં મુંડા નામના રોગથી ખેડૂતો થયા પરેશાન,પાક નિષ્ફળ જવાની ભીતિ
ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે
ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે
શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય.
છેલ્લા કેટલાય સમયથી લોકોને અનિંદ્રા સંબંધિત રોગો થઈ રહ્યા છે. આ પ્રકારની સમસ્યાને કારણે લોકો બરાબર ઊંઘી શકતા નથી.
દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલમાં અતિશય ગંદકીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.
આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો