સાબરકાંઠા : હિંમતનગર ગાંભોઈના પુનાસણ ગામે શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા દિવાળી પર્વે નિ:શુલ્ક માટીના કોડિયાનું વિતરણ..
ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.