ગુજરાત સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન,બે વર્ષથી સર્જાયેલી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 15 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં કોસમડી નજીક ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર વહ્યુ, સ્થાનિકોને મુશ્કેલી અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ગડખોલની 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોનેહાલાકી અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat Desk 24 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : વરસાદના વિરામ બાદ ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે By Connect Gujarat 26 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : બારેમાસ ઉભરાતી ગટરોથી વિજયનગરના રહીશો પોકારી ઉઠ્યા ત્રાહિમામ, જુઓ શું કહ્યું સ્થાનિકે..! વિજયનગરમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકાર્યા, ગટરના દૂષિત પાણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું By Connect Gujarat 10 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બરાનપુરામાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિકોએ મચાવ્યો હોબાળો... ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 27 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ, અરજદારોમાં રોષ... હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે. By Connect Gujarat 20 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી જનતા ત્રાહિમામ, પાલિકાની અનદેખી સામે સ્થાનિકોમાં રોષ... ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. ૩માં બહુચરાજી નગરીમાં ઉભરાતી ગટરો બાબતે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા નગરસેવકો તથા ભાજપના હોદ્દેદારોને અનેક રજૂઆતો કરી By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn