સાબરકાંઠા: પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નકલી નીકળતા ખેડૂતો રાત પાણીએ રોયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.