અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે
દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતાના રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે આજે દશેરાના પાવન અવસરે વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી.