અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન દ્વારકા નગરી હવે લોકોને જોવા મળશે, સબમરીન સેવા શરૂ કરવા ગુજરાત સરકારની યોજના
દ્વારકા એ જ શહેર છે, જ્યાં ભગવાન કૃષ્ણએ શાસન કર્યું હતું. તો બીજી તરફ, પ્રસ્તાવિત સબમરીન સેવાના સમાચારથી લોકોમાં ખુશી અને ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો