શિક્ષણભરૂચ: ધોરણ ૧૦ બોર્ડનું ૬૪% પરિણામ જાહેર, A-1 ગ્રેડમાં 214 વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે By Connect Gujarat 06 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણસુરત: વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 જૂનથી શિક્ષણકાર્ય શરૂ,જુઓ સમગ્ર વર્ષનું કેલેન્ડર શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ 22 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.. By Connect Gujarat 03 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો... લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે. By Connect Gujarat 31 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણરાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી ધો. 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ આવ્યું સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78% પરિણામ તો સૌથી ઓછું દાહોદનું 40.19% પરિણામ By Connect Gujarat 12 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નવી કોલેજ વિદ્યાર્થીઓ માટે બહુઉપયોગી બની રહેશે : સી.આર.પાટીલ અંકલેશ્વર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હવે આર્ટસ અને કોમર્સના અભ્યાસ માટે ભરૂચ કે સુરત સુધી જવાની ફરજ નહિ પડે. By Connect Gujarat 04 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: આજથી ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ; વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો 20 મહિના બાદ આજથી ફરી ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. By Connect Gujarat 22 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. By Connect Gujarat 21 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : શિક્ષણ વિભાગની ભૂલના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ટલ્લે ચઢ્યું, જાણો કેમ..! પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો વિનાની પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં થતાં NSUIનો વિરોધ..! શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં કરાતા વિરોધ, કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે NSUIના કાર્યકરોનું પ્રદર્શન. By Connect Gujarat 06 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn