ગુજરાત અમદાવાદ - એકતાનગર વચ્ચે દોડતી હેરિટેજ સ્પેશ્યલ ટ્રેન ફેબ્રુઆરી મહિનામાં આ તારીખે રદ્દ રહેશે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ફેબ્રુઆરી મહિનામાં By Connect Gujarat Desk 30 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એકતાનગરની એડમીન બિલ્ડિંગમાં થયો 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક', અંતે મોકડ્રિલ જાહેર થતાં લોકોને રાહત નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું... એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસો.અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાયો હતો. By Connect Gujarat 17 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું PM મોદીના હસ્તે લોકાર્પણ, એકતાનગરથી અમદાવાદ કરી શકાશે મુસાફરી… અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : એકતાનગર ખાતે વિશાળ જનમેદની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. By Connect Gujarat 19 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કરોડો રૂપિયાના આંધણ બાદ ફરી એક વખત સી- પ્લેનની લોલીપોપ ? લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ... નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું, By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn