ગુજરાત : ઉત્તરાખંડ અને ગુજરાત સરકારના મંત્રીઓએ SoUની લીધી મુલાકાત,સરદાર સાહેબને કર્યા વંદન
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.......
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.......
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ફેબ્રુઆરી મહિનામાં
નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાયો હતો.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પર્યટકો જઇ શકે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.