મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.
તા. 1 જુલાઈ 2022થી પ્લાસ્ટિકના વપરાશ પર આવશે અંકુશ, પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવાયો
ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.
કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80 હજાર કિ.મી.ની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડીના આંગણે પધાર્યા છે