ગુજરાત જામનગર : દુબઈ થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો સાંસદ-ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો... જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે. By Connect Gujarat 08 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સમસ્ત ગુજરાત બહ્મસમાજ દ્વારા યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો, 150થી વધુ લગ્નોત્સુક યુવક યુવતીઓએ ભાગ લીધો શ્રી સમસ્ત ગુજરાત બહ્મસમાજ ભરૂચ એકમ દ્વારા ચતુર્થ યુવક-યુવતી પસંદગી મેળાનું આયોજન આત્મિય સંસ્કાર હોલ,એમ.કે. કોલેજ સામે કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : નોકરી વાંચ્છુકો માટે વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો... જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. By Connect Gujarat 03 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનો કરાયો પ્રારંભ... સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ચૈત્રી નવરાત્રીમાં આ મંદિરમાં આવેલ કૂવાનું પાણી પીવાથી મનોકામના થાય છે પૂર્ણ,જુઓ શું છે મહત્વ રાજપીપળા શહેરમાં આવેલ પૌરાણિક કાલિકા મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. By Connect Gujarat 05 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: રૂમડિયા ગામે હોળીનો "ગોળફર્યુ" મેળો યોજાયો,પરંપરાને નિભાવતા આદિવાસીઓ છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે. By Connect Gujarat 20 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ડાકોર પદયાત્રાના રૂટ પર સેવા કેમ્પો ધમધમ્યાં, ભક્તોની સેવા કરવા લોકોમાં ઉત્સાહ... ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે. By Connect Gujarat 14 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn