Connect Gujarat

You Searched For "families"

સાબરકાંઠા : હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબ પરિવારોનું સન્માન

31 Jan 2024 9:01 AM GMT
હિંમતનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના મહામારી દરમિયાન સેવા મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલી આપી હતી

સાબરકાંઠા : ભવાનગઢ ગામે યોજાયું “અનોખું બેસણું”, ગૌદાન અને 5 હજાર પરિવારને અયોધ્યા દર્શનનો સંકલ્પ કરાયો...

29 Dec 2023 7:02 AM GMT
ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

MPમાં BJPનો સંકલ્પ પત્ર જાહેર,ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ધો.12 સુધી અને છોકરીઓને PG સુધી મફત શિક્ષણ

12 Nov 2023 5:04 AM GMT
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ગરીબ, ખેડૂતો સહીત લગભગ દરેક વર્ગના લોકોને સાધવામાં આવ્યા છે. લાડલી બહેનોને...

ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ

9 July 2023 10:22 AM GMT
ભરૂચમાં કાર્યરત છે જે સક્રિય પત્રકાર સંઘવિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યું આયોજન80 જેટલા લોકોએ લીધો લાભભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા...

અંકલેશ્વર : હવે, 12 હજારથી વધુ પરિવારો પર વધશે બોજ, જુઓ શું કરવા જઈ રહી છે પાલિકા..!

17 March 2023 7:06 AM GMT
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા 1 એપ્રિલથી 60 હજાર શહેરીજનોના માથે 40 ટકા વેરામાં વધારો ઝીંકવા જઈ રહી છે.

પી.એમ.મોદી આજે જશે મોરબી,ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળશે

1 Nov 2022 3:23 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે

લઠ્ઠા કાંડમાં ભોગ બનનારની મુલાકાતે દિલ્હી CM અરવિંદ કેજરીવાલ, મૃતકોના પરિવારને વળતરની માંગ કરી

26 July 2022 4:11 PM GMT
બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ...

ભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના પરિવારજનોને રૂ.25 લાખની સહાય ચૂકવાશે

19 May 2022 11:06 AM GMT
દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઘવાયેલા કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે...

ગાંધીનગર: કચ્છના 20 હજાર પરિવારો માટે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય

11 May 2022 12:55 PM GMT
રાજ્ય સરકારની યોજાય કેબિનેટની બેઠક 20 હજાર પરિવારોને તેમના મકાનના હક્ક અપાશે

સાબરકાંઠા: કોમી તંગદિલી વચ્ચે અનેક પરિવારોની એક સાથે હિજરત, પોલીસે કહ્યું આવું કઈ જ નથી

12 April 2022 7:59 AM GMT
હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં ભયના કારણે સ્થાનિકો હિજરત કરવા મજબૂર બન્યા છે

વિશ્વ ક્ષય દિન : ટીબીના કારણે ગુજરાતમાં સેંકડો પરિવાર દુઃખી, આ બીમારીના આંકડા કોરોનાથી પણ વધુ ડરામણાં

24 March 2022 4:38 AM GMT
સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય (ટીબી) દિન દર વર્ષે તા. 24 માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. 1882માં 24 માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ...

સુરેન્દ્રનગર : યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા 3 છાત્રો સંપર્ક વિહોણા, પરિવારો ચિંતિત

3 March 2022 4:27 AM GMT
સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમનો ગઇકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઇ શકતાં ચિંતાતુર વાલીઆે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી...