Connect Gujarat

You Searched For "farewell"

અનોખી અંતિમયાત્રા ! આણંદના ઉમરેઠ ગમે વાજતે ગાજતે નીકળી વૃદ્ધાની સ્મશાનયાત્રા, હસતા મોઢે વિદાય અપાય...

10 Feb 2024 9:58 AM GMT
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

અંકલેશ્વર : કનેક્ટ ગુજરાત કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને અપાય 3 દિવસે વિદાય…

21 Sep 2023 3:18 PM GMT
આજે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને વિદાય આપવામાં આવી

સૌની ફેવરિટ 'ભાભીજી ઘર પર હૈ'ની અંગૂરી ભાભીએ શોને કહ્યું અલવિદા! જાણો, શુભાંગીનો ન્યુ પ્લાન,...

3 Aug 2023 6:04 AM GMT
આ શોમાં અંગૂરી ભાભી, ગોરી મેમ, વિભૂતિ મિશ્રા અને તિવારી જીની ટીમ દર્શકોનું જોરદાર મનોરંજન કરે છે.

સાબરકાંઠા:SP વિશાલ વાઘેલાને અનોખી રીતે આપવામાં આવી વિદાય, જુઓ વિડીયો

1 Aug 2023 9:47 AM GMT
સાબરકાંઠા પોલીસ વડાની બદલી, વિશાલ વાઘેલાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

ભરૂચ : વય મર્યાદાના કારણે 4 પોલીસકર્મીઓ નિવૃત થતાં એ' ડિવિઝન પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો

1 July 2023 1:16 PM GMT
ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વર : ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.કે.વાઘેલાનો વિદાય સમારોહ યોજાયો...

30 Jun 2023 12:12 PM GMT
અંકલેશ્વર તાલુકાના ઉછાલી-મોતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.કે.વાઘેલા વય મર્યાદાના પગલે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.

ભરૂચ: ઝઘડિયાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા શ્રધ્ધાળુઓને આપવામાં આવી વિદાય

28 Jun 2023 10:37 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.

ભરૂચ: વી.કે ઝવેરી સાધના વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

2 March 2023 11:39 AM GMT
વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો

ગણેશ વિસર્જન 2022 : શ્રીજીને વિદાય આપતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...

8 Sep 2022 12:10 PM GMT
તા. 9 સપ્ટેમ્બર 2022ના રોજ ગણેશ વિસર્જન ધામધૂમથી ઉજવવામાં આવશે. તેથી આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સંસદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આપવામાં આવી વિદાય, PM મોદીએ કહ્યું- 'તમારા અનુભવોનો લાભ...!

8 Aug 2022 7:41 AM GMT
રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે તમે ઘણી વખત કહ્યું છે કે હું રાજકારણમાંથી સંન્યાસ લઈ ગયો છું પરંતુ હું જાહેર જીવનથી થાકતો નથી.

ભરૂચ : પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

27 March 2022 12:23 PM GMT
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44 ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠા : ખારિયા ગામે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો...

22 March 2022 11:44 AM GMT
ખારિયા ગામે શિવશક્તિ માધ્યમિક વિધાલયમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારોહ યોજાયો હતો.