ગીર સોમનાથ : માર્કેટ યાર્ડમાં અનાજ વેચાણ કરનાર ખેડૂતો માટે ખાસ સુવિધા શરૂ કરાઇ, આવો જોઈએ શું છે ખાસ સુવિધા...?
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફલાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફલાવરની ખેતી સાથે આ વર્ષે રંગીન ફલાવરની સફળ ખેતી કરી છે.
ઉંઝાના એપીએમસીમાં જીરાના હાઇએસ્ટ ભાવ પડયાં બાદ હવે જામનગરના હાપામાં અજમાના સૌથી ઉંચા ભાવ મળતાં ખેડુતોમાં ખુશીનો માહોલ છે...
ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે માઇનોર કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.
કહેવાય છે કે, મોતી સમુંદરમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે.!
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે