સુરેન્દ્રનગર : મહારાષ્ટ્રનો પાક ગણાતી શેરડીનું સફળ વાવેતર, અન્ય ખેડૂતોને નવી રાહ...
સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે
સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે
માવઠાના કારણે ચીકુની ગુણવત્તા ઘટી જતાં ઓછો ભાવ મળે તેવું ખેડુતો માની રહયાં છે..
ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે
નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 9 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક
ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ડેડીકેટેડ ફેઇટ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત જમીન ગુમાવનારા ખેડુતોએ અન્ય પ્રોજેકટની સરખામણીએ ઓછુ વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યું હતું.