ભરૂચ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મુદ્દે ઉંટીયાદરા ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન...
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામના ખેડૂતોએ એક આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામના ખેડૂતોએ એક આવેદન પત્ર આપ્યું હતું.
કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જિલ્લામાં 70% થી વધુ ખેડૂતો હોવાથી 10 કલાક વીજળી આપવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે
ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે
ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે