અમરેલી: યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ,ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે
યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે
ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.
અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, જેની પહેલના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાટ વર્માધાર વિસ્તારની કેનાલો તંત્રએ ચોપડે દર્શાવી છે પણ રિયાલિટીમાં કેનાલો જ્યાં દર્શાવી છે