અંકલેશ્વર : સારંગપુર નજીક લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
શેરપુરા નજીક 2 લકઝરી બસમાં લોકોએ આગ ચાંપી બસની અડફેટે સ્થાનિક વૃદ્ધનું મોત થતાં લોકો વિફર્યા બનાવના પગલે લોકોમાં મચી હતી ભારે અફરાતફરી
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 16 જેટલા શેરડીના ખેતરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે.
આગના પગલે આસપાસના સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.