ભરૂચ: આમોદમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.4.95નો મુદ્દામાલ જપ્ત કરાયો
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ₹21.57 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને તમારા મોબાઈલ નેટનું વાઇફાઇ આપો છો, તો ચેતી જજો... કારણ કે, તમે મુસીબતમાં મુકાય શકો છો. આવો જ એક કિસ્સો જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના ચોપડે નોંધાયો
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જૂનાગઢના બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.