ગુજરાત : સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું નિધન
રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે.
રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તેવામાં ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો સતત પ્રયાસ કરે છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત
ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના મંથન અંગે બેઠક યોજાય હતી.
ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
મહાત્મા મંદિરે યોજાયો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન તેમજ પૂજા-અર્ચના કરી હતી.
ગુજરાત સરકાર અને લાઈટ સ્ટોર્મ કંપની વચ્ચે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન અને ડેટા સેન્ટરના નિર્માણ સંદર્ભે MOU કરવામાં આવ્યા છે