ગાંધીનગર: પાલિતાણા વિવાદ મુદ્દે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાશે, જૈન સમાજના આક્રોશ બાદ લેવાયો નિર્ણય
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
ઉતર ગુજરાત આંજણા ચૌધરી સેવા મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું
ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આયોજિત “કોન્ક્લેવ ઓફ સીટી લીડર્સ” સેમિનારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ અને અધિકારીઓએ તેમનો મોબાઈલ બહાર જમા કરાવવો પડશે