અંકલેશ્વર: GIDCમાં રામનવમીના પાવન અવસરે પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરાયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વરમાં આવેલી એન્જીનીયરીંગ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે
છોટાઉદેપુરના જોજ પોલીસને બાતમી મળી હતી કે નમ્બર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઇસમ દુણથી મીઠીબોર ચેક પોસ્ટ થઈ મધ્ય પ્રદેશ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મીઠીબોર ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી
ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.