ગુજરાત“જુનાળા”માં ઉમટ્યું ઘોડાપૂર : દિવાળીની રજાઓમાં ઐતિહાસિક નગરી જુનાગઢમાં પ્રવાસીઓનો ધસારો… જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024 13:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : દત્તાત્રેય મંદિરે માત્ર શિખર પર દર્શન કરવા માટે છૂટ જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Jul 2024 12:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજંગલ સહિત ગિરનાર વિસ્તારમાં મેઘો મહેરબાન થતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જુનાગઢ જિલ્લામાં જંગલ સહિત ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે, ત્યારે જંગલોમાં ખળખળ કરતા ઝરણાઓ અને દામોદર કુંડમાં છલકતા પાણીથી જુનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે. By Connect Gujarat Desk 01 Jul 2024 14:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી... પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, By Connect Gujarat 25 May 2024 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી, વેપારી એસો.નું તંત્રને આવેદન… ગરવા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધના અમલવારી મુદ્દે ગિરનાર સીડી વેપારી એસોસિએશન દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Feb 2024 17:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો... ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Jan 2024 16:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે. By Connect Gujarat 09 Jan 2024 13:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : રૂ. 7.91 કરોડના ખર્ચે ગિરનારના પગથિયાઓ પર 11 KV વીજ લાઈનના કામનું ખાતમુહર્ત કરાયું... ગિરનાર ખાતે રોપ-વે સહિતના વિવિધ પ્રકલ્પો અહી આવતા પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા By Connect Gujarat 01 Dec 2023 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ભવનાથના સાધુ-સંતોએ હાથ ધર્યું સફાઈ અભિયાન... જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃતિ લાવી હતી. By Connect Gujarat 29 Nov 2023 15:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn