જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
જુનાગઢના ગિરનાર રોપ-વેના ભાડા વધારા સહિતના પડતર પ્રશ્ને ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપ-વે મારફત ગિરનાર જતા જોવા મળ્યા હતા.
જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લામાં જંગલ સહિત ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે, ત્યારે જંગલોમાં ખળખળ કરતા ઝરણાઓ અને દામોદર કુંડમાં છલકતા પાણીથી જુનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે.