અંકલેશ્વર: વિઘ્નહર્તા શ્રી ગણેશની પ્રતિમાઓનું 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન, ચાંપતો પોલીસ બંદોબસ્ત
દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી
દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી
વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યોરિટી અને ફાયરબ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. સુરત શહેરમાં ગણેશજીની મોટી પ્રતિમાઓનું હજીરા ખાતે 14 જેટલી ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવી રહ્યું છે,
ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાહોલ અને વડોલી વાંક નજીક ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. નદીમાં વધેલા પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો
ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા...
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું
ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે સુરક્ષિત રીતે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું