વડોદરા : માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત-આંગણવાડીના નવા મકાનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.
માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.
સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત માટે અપનાવેલા ગજબના આઇડીયા માટે ભારત સરકાર તરફથી જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે.
ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો, જેની ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે
ભરૂચની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. જિલ્લાના 878 જેટલા બુથો પર મતદાન કરાવવામાં આવશે
ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.