અમદાવાદ : ગુજરાત કોંગ્રેસનો તત્કાલીન સીએમ રૂપાણી સરકાર પર કૌભાંડનો ગંભીર આરોપ..!
ભાજપ સરકાર ઉપર કૌભાંડનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યા આક્ષેપ તત્કાલીન સીએમ રૂપાણી સરકાર પર આરોપ
ભાજપ સરકાર ઉપર કૌભાંડનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યા આક્ષેપ તત્કાલીન સીએમ રૂપાણી સરકાર પર આરોપ
કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રાનો પ્રારંભ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો હતો
કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત નારાબાજી કરવામાં આવી હતી.
કોંગ્રેસનું મોંઘવારીએ મુદ્દે વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે કોંગ્રેસનાં આકરા પ્રહાર ગેસના બોટલો સાથે ઉગ્ર નારા લગાવ્યા
નીતિન પટેલે કહ્યું હતું કે, મને તમારા રક્ષણની જરૂર નથી, હું કુટી લઉં તેમ છું.
ગડખોલ પાટિયા નજીક નવનિર્માણ પામેલા ટી-બ્રીજ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું
દેશની આઝાદીમાં સૌથી મોટુ યોગદાન આપનારી કોંગ્રેસ પાર્ટી તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે