ગુજરાતનવસારી : કાંગવઈ ગામે શિકારની શોધમાં આવી ચડેલો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહત અનુભવી... દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી By Connect Gujarat Desk 12 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગ વનવિભાગે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો પદૉફાશ કયૉ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગતરાત્રી બાતમીના આધારે ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસે ટ્રકની પકડી પાડી By Connect Gujarat Desk 19 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. By Connect Gujarat Desk 25 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગના કામલીયા ગામે દીપડાનું બચ્ચું ખાડામાં ખાબક્યું, વનકર્મીઓએ કર્યું રેસ્ક્યું... ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી By Connect Gujarat Desk 20 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 15 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા લોકોને કાયદા અંગેની સમજ અપાય વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: સાવરકુંડલામાં પરિવારજનોની હાજરીમાં જ સિંહે 3 વર્ષના બાળકનો કર્યો શિકાર, વન વિભાગને બાળકના મળ્યા અંગો સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. By Connect Gujarat 28 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદના દેણવા ગામેથી 12 ફૂટ લાંબો મગર પાંજરે પુરાયો, વન વિભાગ અને ગ્રામજનોએ કર્યું હતું રેસ્ક્યુ દેણવા ગામમાં 12 ફૂટ લાંબો મગર આવી ચઢતા વન વિભાગ અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને મહાકાય મગર પાંજરે પુર્યો હતો. By Connect Gujarat 20 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર-ગઢડાના વડવિયાળા ગામમાં સિંહ ઘૂસી જતાં ગ્રામજનોએ પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી કરાઈ પજવણી સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી. By Connect Gujarat 07 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn