ગુજરાત નવસારી : કાંગવઈ ગામે શિકારની શોધમાં આવી ચડેલો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહત અનુભવી... દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નેત્રંગ વનવિભાગે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો પદૉફાશ કયૉ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગતરાત્રી બાતમીના આધારે ટ્રક પસાર થતાં નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોરીયાણા નસઁરી પાસે ટ્રકની પકડી પાડી By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા લોકોને કાયદા અંગેની સમજ અપાય વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 20 વર્ષ જુના વૃક્ષોને કાપી લાકડું સગેવગે કરાયું હોવાના આક્ષેપ,તંત્ર તપાસ કરે એવી માંગ ક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં 100થી વધુ કાચબાના રહસ્યમય મોત, વન વિભાગે તપાસ શરૂ કરી ભાવનગરના કુંભારવાડા વિસ્તારનો બનાવ, 100થી વધુ કાચબાના રહસ્યમય રીતે મોત. By Connect Gujarat 30 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરના ઇસ્લામપુર ગામેથી મહાકાય મગર ઝડપાયો, ગ્રામજનોમાં હાશકારો ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામેથી વન વિભાગની ટીમે મગરને પકડી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તાજ વીજ હાથ ધરી હતી By Connect Gujarat 21 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે. By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn