ગાંધીનગર: કેબિનેટ બેઠક બાદ ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, અધ્યાપકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી.
જુનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
પાલિકા હદમાં પાણી અંગે સ્થાનિકોમાં કકળાટ યથાવત, રાજ્ય સરકારની મધુર જળ યોજનાનું કામ ખોરંભે ચઢ્યું
ભરૂચ, વડોદરા, બનાસકાંઠા અને તાપી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આજે મહત્વની જાહેરાત કરી છે.
રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે.