ગુજરાત રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણની પ્રક્રિયા તેજ,તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે. રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે
રાહત સામગ્રીમાં જીવન જરૂરિયાતની નાની-મોટી દરેક વસ્તુ જેમ કે, દાળ,ચોખા, તેલ,ઘંઉનો લોટ, ખાંડ, મરચું, ચા, મીઠું, હળદર, માચીસ, મીણબત્તી, વાસણો, કપડા સહિતની વસ્તુઓની કિટ તૈયાર કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી....
પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો...
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબ્જો જમાવવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે.