અમરેલી: આતંકી હુમલાનો ખોટો મેસેજ કરનાર ઝડપાયો,અમદાવાદ છોડી દેવાનું જણાવી ડરનો માહોલ સર્જયો હતો
શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે
શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે
જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો
નવસારી જિલ્લા પોલીસે 17 જેટલા ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને આપીને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી બચાવ્યા
પોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું
ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો