ગીર સોમનાથ : ગોલોક ધામમાં શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠામાં પોશીનાનાં ગુણભાંખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ,પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્ર મેળાનું રંગેચંગે સમાપન થયું છે.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના તમામ ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ, શિક્ષકમંડળ અને સ્ટાફ દ્વારા આ સફળતા માટે વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે
ભરૂચ અંકલેશ્વરના સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીની બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક, ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે નિમણૂક કરી છે.
તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.
વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં ચાલતી કાર પર સ્ટંટ કરી હીરોગીરી કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ યુવકની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.
જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.