દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.
બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વરસાદની મોસમ પહેલા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો,
સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.