અંકલેશ્વર-હાંસોટ પંથકમાં વરસાદી માહોલ, ઠેર ઠેર ધીમીધારે વરસાદ વરસ્યો
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની આજરોજ વહેલી સવારે બાકરોલમાં થયેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં આવ્યું હોવાની વાત વહેતી થતા ખેડૂત સભાસદોએ આ અંગે જી.પી.સી.બીમાં જાણ કરતા જી.પી.સી.બીની ટીમ સ્થળ પર દોડી આવી હતી
ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર છાપો મારવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે ફૂલની પાંદડીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાએ ડાયમંડ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાની હોટલ તેમજ દુકાનો પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાના કારણે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.