બનાસકાંઠા : ધાનેરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ત્રણ મહિના પહેલા હત્યા કરીને લાશ દાટી દીધી હતી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.
સુરતના કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી.પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું
ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થવા પામી હતી. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું.